હું તને મેળવીને જ રહીશ - 11

(13)
  • 3.3k
  • 2
  • 1.2k

અરુણ: તું આયુષ્ય જોડે જ છે ને.. 'હા' હાલમાં તમે બંને ક્યાં છો?' 'ઓફિસ.' 'આયુષ્યને ફોન આપ હું અહીંથી નીકળી ગઈ છું ત્યાં આવવા માટે. હું ત્યાં ના પહોંચું ત્યાં સુધી તું આયુષ ને બહાર જવા દેતો નહિ. અરુણ: ક્રિષ્ના તારી જોડે વાત કરવા માગે છે લે આ ફોન.. આયુષ: હેલો ક્રિષ્ના બોલ શું કહ્યું સ્વામીજીએ ક્રિષ્ના : સ્વામીજી નું કહેવું છે કે તેના પાપ કર્મોને લીધે ભૂત યોની પ્રાપ્ત થઈ છે.. અમાવસ્યા માં પૂજા કરીને તેને કાયમ મુક્તિ અપાવી પડશે.. અને અમાવસ્યાના ત્રણ દિવસ ખૂટે છે ત્યાં સુધી તારે સાચવવું પડશે. હું તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ.. આત્મા વંશ ન