The screts of નઝરગઢ ભાગ 12

(28)
  • 2.9k
  • 4
  • 900

આપણે આગળ ના ભાગ માં જોયું કે ભીષણ અને વિદ્યુત સમીરા ને પોતાના પક્ષે કરવા માટે અલગ અલગ પ્રકાર ના પ્રપંચ કરે છે અને અંતે સમીરા ના પરિવાર ને મોહરા બનાવી એને ભીંસ માં નાખે છે અને સમીરા ની પુત્રી નો વિદ્યુત સાથે વિવાહ નો પ્રસ્તાવ રાખે છે ,તેમ છતાં સમીરા અડીઘ રહે છે પરંતુ અંતે સમીરા ની મોટી પુત્રી રેવતી વિદ્યુત સાથે વિવાહ કરવા તૈયાર થાય છે અને સમીરા વિદ્યુત નો સાથ આપવા માટે રાજી થાય છે.અહી અનિરુદ્ધ બધા ની સાથે પુન્ખરાજ ની સીમા પર પહોચે છે,જ્યાંથી કીર્તિમાન ના સૈનિકો પરત ફરે છે.અનિરુદ્ધ ના આગ્રહ થી હરિહર અને અરુણરૂપા