The secrets of નઝરગઢ ભાગ 9

(28)
  • 3k
  • 4
  • 880

આપણે આગળ ના ભાગ માં જોયું કે નઝરગઢ માં થયેલા યુદ્ધ ને વર્ષો વીતી જાય છે,ભીષણ હજુ સુધી બેસુધ અવસ્થા માં જ હોય છે,વિદ્યુત નઝરગઢ ના ગુપ્તચરો થી નજર બચાવી ને છુપતો છુપાતો ફરી રહ્યો હતો.અહી નઝરગઢ માં પૃથ્વી પોતાના પિતા આનવ વેલા ની અનઉપસ્થિતિ થી ખુબ જ વ્યાકુળ હતો,ત્યારે ત્રિશા આનવવેલા ને મુક્ત કરવા માટે એક સમાચાર લાવે છે અને જણાવે છે કે આનવવેલા ને મુક્ત કરવાનો ઉપાય એક પુસ્તક માં છુપાયેલો છે,જે એની બાકી ની બે બહેન માંથી એક પાસે છે,ત્રિશા પાસે રહેલા પુસ્તક માંથી એ બહેન સુધી પહોચવા ની એક કડી મળે છે,જેનું હરિહર નામ નો એક