કહીં આગ ન લગ જાએ - 11

(30)
  • 3.5k
  • 1
  • 1.5k

પ્રકરણ- અગિયાર /૧૧‘મીરાં, તે હમણાં કહ્યુંને કે જે મધુકર વિરાણીને મળવું એ પણ સૌભાગ્યની વાત છે. તો એ મધુકર વિરાણી, મીરાં રાજપૂતને મળવા માંગે છે.’ મીરાંને તેની લાઈફમાં આવડું મોટું આશ્ચ્રર્ય ક્યારેય નહતું થયું..મીરાંના એક્સપ્રેશન્સ જોવા લાયક હતા... ‘અંકલ.. મધુકર વિરાણી... મીરાં રાજપૂતને.. થોડીવાર સુધી તો મીરાં ચુપચાપ ચંદ્રકાન્ત શેઠની સામે જોતી જ રહી. ચંદ્રકાન્ત શેઠના સ્વભાવ મુજબ મીરાંને ખ્યાલ હતો કે ચંદ્રકાન્ત શેઠ આટલી મોટી મજાક તો ન જ કરે. છતાં પણ શહેરના કોર્પોરેટ કિંગ મધુકર વિરાણી, મીરાંને મળવા માંગે છે, એ એક સુખદ આંચકા જેવી વાતને હજુ’યે મીરાં ડાયજેસ્ટ નહતી કરી શકતી.‘પણ, અંકલ પ્લીઝ કંઇક ડીટેઇલમાં વાત કરો તો મારા જીવને ટાઢક