વિવાહ એક અભિશાપ - ૨૩

(66)
  • 5.7k
  • 2
  • 1.8k

આગળ ના પ્રકરણ માં વિક્રમ અને અમર બંને મહાદેવ ના મંદિર માં જાય છે પણ ત્યાં ત્રિશુળ ને ના જોતા વિચાર માં પડી જાય છે અને મંદિર ના પુજારી ને પુછે છે પરંતુ પુજારી ને એ બાબતે જાણ હોતી નથી પણ એ એમ જણાવે છે કે એમના પિતાજી કેટલાય વર્ષો થી મંદિર માં મહાદેવ ની સેવા કરતા હતા એમને કદાચ એ બાબતે કંઇક જાણકારી હશે.એટલે એ બંને પુજારી ના ઘરે જાય છે.અને એમના બિમાર પિતાજી ને મંદિર ના ત્રિશુળ વેિશે પુછે છે.એટલે એ ઉભરાઇ પરથી એક પેટી ઉતરાવે છે અને પછી એમાંથી લાકડાનો ઘોડો બહાર કઢાવે છે