શિકાર - પ્રકરણ ૪૧

(31)
  • 3.8k
  • 3
  • 1.1k

શિકાર પ્રકરણ ૪૧આમ તો માનવું થોડું અઘરૂં હતું પણ SD ની વાત કોણ છે ન માને? પણ શ્વેતલભાઇ ની ગડમથલ અલગ જ હતી, જો ખાલી SD જ આગળ જઈ શકે તેમ હોય તો પછી એમણે ય જવું શું કામ પડે? એકલા તો સાવ ન જ જવા દેવાય.... એ જ વાત આકાશ અલગ રીતે વિચારી રહ્યો હતો જો SD જ ત્યાં છેક સુધી જઈ શકે તો પછી બીજી વ્યક્તિ ગૌરી પણ જઈ શકે ને ... ના પણ ગૌરી ને કાંઇ થઇ જાય તો...? ના ગૌરી ને દૂર જ રાખવી જોઈએ આ મેટર થી... પણ આ વિચારોમાં એક વ્યક્તિ ત્રણેય વિસરી ગયા હતાં રાજેશ