વનિતા ની વેદના - 1

  • 3k
  • 902

પ્રૌઢ ઉંમર ના પડથારે પહોંચેલી વનિતા.ધર માં આના પહેલાં આટલી ખુશી ક્યારે છવાયેલી એ વાતો નેં વરસો નાં વહાણાં વાયી ગયા . પરિવાર નો નાનો એવો વિખરાતા-વિખરાતા વધેલો માળો પણ આજે દરેક નાં ‌ચહેરા પર પ્રસન્નતા સજ્જ સ્મીત ચમકી રહ્યું છે પણ વનિતા ધર ની ઓસરી નાં કોરે એકલી બેઠેલી ગાઢ વિચારો નાં વમળમાં વલોવાઈ રહી હતી. કવિ અમૃત ધાયલ ની પંક્તિ ની જેમ "દુઃખ વગર,દદૅ વગર, દુઃખ ના કારણ વગર ક્યારેક મન વલોવાઈ છે, વલોપાત વગર. મહેમાનો નો મેળાવડો જામેલ ઘર સાથે જાણે એકસાથે કાબરો ની ‌ વરસો પછી થયેલ મુલાકાત અને એમાંથી ઉદ્ભવતો કલબલાટ ,અતર ની મંદ મંદ