કોરોના વાયરસ, કળયુગનો રાક્ષસ

  • 4.8k
  • 1.1k

ઘોર કળિયુગ આવી ગયો છે અને સૃષ્ટિનો સર્વનાશ રૂપી આ “કોરોના વાયરસ “કાળ બનીને સૌને મારવા બેઠો છે અને સમગ્ર વિશ્વનો સર્વનાશ કરવા માટે આ “કોરોના” રૂપી રાક્ષસ પૃથ્વી પર આવ્યો છે,જેના થી બચવાનો કોઈ ઉપાય જ નથી. જે એના સંપર્કમાં આવે એને મોત ને ઘાટ ઉતારે છે.અને આ વાયરસ એવો છે જે માણસ ને માણસ ના સંપર્ક થી ફેલાય છે.જે વ્યક્તિ આ વાયરસના સંપર્કમાં આવે તેને કેટલાક લક્ષણો જેવા કે શરદી,ખાંસી અને તાવ આવે છે,તથા શ્વાસ લેવામાં તકલીફ પડે છે,આ વાયરસ સીધો મનુષ્ય ના ફેફસાને નુકશાન પહોચાડે છે.જેના લીધે તે વ્યક્તિ ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આખરે