લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 4

  • 2.3k
  • 1k

પ્રકરણ - 4 ક્યારેક તમે પોતે તમારો શિષ્ટાચાર પસંદ નથી કરતા, સામેની વ્યક્તિનો સ્વભાવ કે એનું અમુક પ્રકારનું વર્તન તમને એવું કરવા મજબૂર કરે છે.... "સર ?", નુપૂરએ અનંતને પૂછ્યું. કોઈ પણ ઓફિસમાં નહોતું. તે વરસાદી સાંજે લગભગ 7.30 વાગ્યા હતા. તેથી તે બારણું ખખડાવ્યા વગર જ કેબિનમાં દાખલ થઈ. અનંત તરફથી પ્રત્યુત્તરમાં કોઈ પ્રતિક્રિયા ન હતી. "સર, તમે જાગો છો ?", તેણે ફરી પૂછ્યું. "હમ્મ ..", અનંતે કેટલાક નફરતભર્યા અનંતમાં જવાબ આપ્યો અને તે જ સમયે નુપૂરએ અનંતના ગાલ પર લસરીને જઈ રહેલું અશ્રુબિંદુ જોયું. "સર, શું થયું ? કોઈ સિરિયસ બાબત છે ? ", જેવી નુપૂર અનંતની