અવંતી - 3 ( જન્મોત્સવ )

  • 2.5k
  • 784

અવંતી પ્રકરણ :- 1 જન્મોત્સવ રાત્રીનો ત્રીજો પહોર પૂર્ણ થઈ ગયો અને ચોથા પહોરનો આરંભ થઈ ચુક્યો હતો. મહારાજા પોતાનો પ્રાતઃકાળનો નિત્યકર્મ કરીને મહેલમાં ઉત્સવાર્થે આવેલા મહેમાનોના, ઋષિઓના સ્વાગત-સત્કારમાં હતા. મહેમાનો પણ પુત્રી માટે આશીર્વાદ અને કાંઈ ને કાંઈ ભેટ લાવી રહ્યા હતા. નગરજનો પણ પોતાની શક્તિ પ્રમાણે કાંઈ ને કાંઈ લાવી રહ્યા હતા. મહારાજ મેઘવત્સ અને કુળગુરુ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મંત્રી રામમોહન આવીને બોલ્યા. "