મહામારી કોરોના @ આયુર્વેદ

  • 6k
  • 1
  • 1.5k

સમગ્ર વિશ્વ મા ચાલી રહેલી આ કોરોના ની મહામારી થી લોકો અને આધુનિક વિજ્ઞાન થાકી ગયા છે અને કોરોના ની સામે ઝઝુમી રહ્યા છે.આવી મહામારી અને આયુર્વેદ ની જે સાંકળ છે એ લોકો સુધી પહોંચે એ ખૂબ જ જરુરી છે.લોકો ને સાચી સલાહ અને આયુર્વેદ વિશે સાચું અને સચોટ જ્ઞાન પહોંચે એ ખૂબ જ જરુરી છે. આપણી ભારત ની ભૂમી અને આયુર્વેદ ને ખૂબ જ જૂનો નાતો છે,એ પણ પાંચ હજાર વર્ષો પહેલા નો. આપણા ભારત પાસે અણમૂલ્ય એવા રત્ન જડીત કહી શકાય એવા ચાર મહા વેદો છે. 1. ઋગવેદ 2.સામવેદ 3.યજુર્વેદ