કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૧

(22)
  • 4.3k
  • 1
  • 2.1k

લૉકડાઉન બાદ ફિલ્મ બનાવવા નીકળેલા કબીર ખાન – સલમાન ખાનને કેવો અનુભવ થયો?કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ પરાણે પરિવારજનો સાથે રહેવાની ફરજ પાડતા લૉકડાઉનથી ઘણા કંટાળ્યા છે તો ઘણાનો મગજનો પારો ઉનમાળાની ગરમીથી પણ બમણો વધી ગયો છે, તોઘણા ચિંતાની ખાઈમાં ગબડવાની અણી પર છે ત્યારે લોકોના મગજના ‘કાર્ડિયોગ્રામ’ની વાંકીચુકી રેખાઓ સીધી લાઇનમાં દોડે એ માટે હાસ્ય જેવો રામબાણ ઇલાજ કોઈ નથી. એટલે ફિલ્મી ઍક્શનમાં જાણીતા હાસ્ય લેખક (જેમણે અનેક ગુજરાતી હિન્દી સિરિયલો, ફિલ્મો અને નાટકો પણ લખ્યા છે) અશોક ઉપાધ્યાયનો મજેદાર લેખ પ્રસ્તુત કરીએ છીએ. આશા છે આપ સૌને પસંદ પડશે.મંગલ ભવન અમંગલ હારી, એક કપ ચા ની સાથે ત્રણ