શિકાર - પ્રકરણ ૩૨

(35)
  • 2.7k
  • 3
  • 1.2k

શિકાર પ્રકરણ ૩૨રોહિતભાઇ ને હજૂ ઘણું બધું ગોઠતું ન હતું , માણેકભુવન નું પેશન તો સામે વિરક્તી જેવો ભાવ પણ માણેકભુવન ને લઈ ને એ સાંજે શું થયું હતું એ ઘણું બધું સ્પષ્ટ તો થયું હતું તો ય કાંઇક છુપાવ્યું જ હશે SD એ.... જો કે રોહિતભાઇ નો સ્વભાવ જ એવો થઈ ગયો હતો કે બધું જ કહી દો તો ય એ બીજા તાણાવાણા ગોતે... શ્વેતલભાઇ એમને છેક ગોંડલરોડ પરનાં એમના નિવાસ સ્થાને મુકવા આવ્યા હતાં આમ તો ધર્મરાજ સિંહ ની જ એક બંગલી હતી .. એક ટેનાર્મેન્ટ ગણી શકો પણ ચારે તરફ ખુલ્લી જગ્યા વાળુ... છેક ઘરે પહોંચ્યા ત્યારે વિચાર