અપરાધી દેવ - 7

(20)
  • 3.6k
  • 2
  • 1.5k

ભાગ-૭ આ બાજુ નયન,મનન અને માયા એવું વિચારે છે કે, ધારાસભ્ય અંકલ ભલે જે કહે પણ હવે શક્ય તેટલું જલ્દી દેવ ને કાયમ માટે કોમા માં મોકલી દેવો જોઈએ. જેથી કાયમ માટે આ પ્રકરણ નો અંતઃ આવે, હોસ્પિટલ માં મનન નો એક મિત્ર ડોક્ટર તરીકે કાર્યરત હોય છે, તેને તેઓ ફોન કરે છે, પણ જમાના ના ખાધેલ ભાનુપ્રતાપ ને ખ્યાલ આવી જાય છે કે દેવ ને મુંબઈ માં રાખવામાં જોખમ છે. તે એક ફેંસલો લે છે .દેવ ને મુંબઈ માં રાખવો જોખમી છે, કારણકે તેની છઠી ઇન્દ્રિય કહે છે કે દેવ ને માથે કોઈ સંકટ ઝઝૂમી રહ્યું છે. તેને