મૃત્યુ પછીનું જીવન - ૨૫

(27)
  • 3.2k
  • 1.2k

મૃત્યુ પછીનું જીવન—૨૫ દેવદૂતો રાઘવને ૫ દિવસનો સમય આપી જતાં રહ્યાં. આ ૫ દિવસમાં એણે એનાં ખૂનીને શોધવાનો છે, સાથે ઘરમાં ચાલતાં ભેદ ભરમ અને કાવા દાવાને પણ ઉકેલવાનાં છે. અને બધું ઠેકાણે પાડી દેવદૂતો સાથે નવી યાત્રા પર નીકળવાનું છે. એણે જોયું કે ઘરમાં એનાં જ પાર્ટનર અને દોસ્તથી પણ વિશેષ એવાં કેશુભાએ ઘરનાં દસ્તાવેજને