સો સો સલામ ભારતી બહેનને

  • 1.8k
  • 558

સુખી દામ્પત્યજીવન મળે એવી સૌ કોઈની ઈચ્છા હોય પરંતુ નસીબની ઘરઘંટી 7નો આંટો ફેરવે કે 8નો એ કુદરતના હાથની વાત છે. લગ્નના 12 વર્ષ બાદ પતિનું અવસાન અને એ સમયે બે બાળકો, એક 10 વર્ષનો અને બીજો એનાથી નાનો. નાના દીકરાને જન્મથી જ એક આંખ નહિ અને પિતાના અવસાન બાદ મોટા દીકરાએ પણ 1 વર્ષ બાદ બંને આંખો ગુમાવી દીધી. વિધવા હોવા છતાં આટલી મુસીબતોનો સામનો કેવી રીતે કર્યો એ જાણીને મારું પણ હદય દ્રવી ઊઠ્યું. લો આપની સમક્ષ રજૂ કરું છું પંચાલ ભારતીબેન અને તેમના સંઘર્ષની હળવી ફૂલ વાતો..... 2001માં આવેલા ખતરનાક ભૂકંપના થોડા સમય બાદ જ ભારતીબેનના પતિનુ