શિકાર - પ્રકરણ ૨૩

(35)
  • 2.8k
  • 5
  • 1.4k

શિકાર પ્રકરણ ૨૩ રોહિતમામા એ સ્પષ્ટ સૂચના આપી જ હતી કે એણે રાજકોટમાં રહેવું... એટલે કે એમણે રાજકોટમાં તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો જ હશે.. પણ એ પોતે ગૌરી પાછળ અમદાવાદ પહોંચી ગયો હતો... એ વખતે એને અહીં રહેવું જોઇતું હતું .. ના ના ગૌરી પાછળ જવું પણ જરૂરી જ હતું , ગૌરી ની અગત્યતા ખરી જ જીંદગી માં ....