વિવાહ એક અભિશાપ - ૧૪

(106)
  • 6.1k
  • 4
  • 2.7k

આગળ આપણે જોયુ કે વિક્રમ ચમત્કારી ભસ્મ ની મદદથી હીરની આત્મા ને કેદ કરી લે છે જેનાથી એ ગુસ્સે થાય છે પણ વિક્રમ નું કંઇ બગાડી નથી શકતી અને બહાર પણ નીકળી શકતી નથી એટલે .આખરે થાકીને રડવા લાગે છે વિક્રમ ને છોડવા માટે વિનંતી કરે છે ત્યારે વિક્રમ એને શ્રાપ પાછો લેવા નુ કહે છે પણ આશ્ચર્ય તો ત્યારે પામે છે કે જ્યારે હીર જણાવે છે કે એ શ્રાપ પાછળ કે હત્યાઓ પાછળ એનો કોઇ જ હાથ નહતો.એ પછી હીર આગળ જણાવે છે કે એ રાત્રે એની સાથે શું થયુ હતુ.