વિચારો ની મધ્યે !!

  • 1.9k
  • 734

આપણે જયારે કોઈ કામ કરતા હોઈએ ત્યારે અવરોધ આવવાનો જ છે. કુદરત નો નિયમ ગણો કે પછી પરિસ્થિતિ ની મજબૂરી !! રેલ માર્ગ માં પ્લેટફોર્મ અને ફાટક આવે તે સુનિશ્ચિત છે તે જ રીતે રસ્તા પર ગતિ અવરોધક આવવાના જ છે. બસ આ જ રીતે ક્યારેક વિચારો માં પણ અવરોધ આવે છે. ખરું ને ?? ચાલો, એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ .એક પતિ પત્ની હતા. બંને ને ફરવાનો ગાંડો શોખ. જયારે જયારે નોકરી માંથી ફુરસદ મળે ત્યારે ક્યાંક ને ક્યાંક ફરવા ચાલી જતા. એક દિવસે બંને ફ્રી હતા એટલે પતિ એ પત્ની ને પૂછ્યું કે ચાલ, આજે દરિયા કિનારે લટાર મારવા