સદગુરૂ - ઈન્નર એન્જિનિયરિંગ - ૨ (અંતિમ)

  • 11.7k
  • 3
  • 2.4k

Inner Engineering Part 2 સૂર્ય નમસ્કાર:-સૂર્ય નમસ્કાર એ ફક્ત નમસ્કાર વ્યાયામ નથી પરંતુ તે તમારી અંદર સૌર ઊર્જાને સંગઠિત કરે છે સૂર્ય એ જીવનનો સ્રોત છે વધારે સારા લાભ માટે તમારે તે સુયૅ ઉજૉને તમારી સિસ્ટમ ભેળવવું અને સંગઠીત કરવું પડશે જેઓ સૂર્ય નમસ્કાર નિયમિતપણે કરે છે તેમની બેટરી લાંબા સમય સુધી ચાલે છે તે આપણી મૂળભૂત સિસ્ટમ નો સંપૂર્ણ વર્કઆઉટ છેરાઘવેન્દ્ર રાવ જેને આપણે મલ્લદીહલ્લી સ્વામી તરીકે પણ ઓળખીએ છીએ. તેઓ દરરોજ ૧૦૦૮ સૂર્યનમસ્કાર કરવા માટે જાણીતા હતા જે સમયની અછતના કારણે ૯૦ વર્ષના થયા ત્યારે તેની સંખ્યા ઘટાડીને 108 કરી દીધી હતી તેઓ કેટલાક