મારો શું વાંક ? - 21

(42.4k)
  • 4.6k
  • 5
  • 2.3k

નદીનાં અવિરત વહેણની જેમ સમય પણ નિરંતર ગતિ કરી રહ્યો હતો... મહેશશેઠ ખેતપેદાશોનાં પૂરતા ભાવ આપવામાં ખૂબ ઠાગાઠૈયા કરતો એથી એને પડતો મૂક્યો તો... સુમિતને અમદાવાદનાં વેપારીઓ સાથે ખૂબ સારા સંબંધો બંધાઈ ગયા હતા... અને અમદાવાદનાં મોટા વેપારીઓ સાથે જ શકુરમિયાંની ખેતપેદાશોની સોદેબાજી થતી.