અન્યાય ની રમત

(17)
  • 3k
  • 4
  • 706

*અન્યાય ની રમત* વાર્તા.... ૧૮-૧૧-૨૦૧૯મનસુખલાલ નામ પ્રમાણે જ મનનું સુખ પામનારા હતાં... અને પોતાના વિચારો થી ચાલનારા હતાં... કોઈ ને શું લાગશે એવું ના વિચારે પોતાના વિચારો પર બીજા બધા ને ચલાવે અને સ્ત્રી ઓ ને તો એ પગની જુતી બરાબર સમજતા.... મનસુખલાલ ની મણિનગર માં મોટી અને પ્રખ્યાત ફરસાણ ની દુકાન હતી..... મનસુખલાલ ની પત્ની ઈલા બેન એક નાનાં ગામડાં નાં હતાં .... મનસુખલાલ કાયમ સુટ બુટમા રહેતાં અને અડધી બોટલ સ્પ્રે છાંટી ફરતા.... મનસુખલાલ ને ત્રણ સંતાનો હતા... મોટો રવિશ.... બીજા નંબરે હરિશ અને ત્રીજા નંબરનો સુરેશ.... ત્રણેય ભાઈઓ ભણતા હતા પણ ભણવું જરૂરી ન હતું... મોટો રવિશ