મારો શું વાંક ? - 11

(56)
  • 4.1k
  • 5
  • 1.8k

આ વાતની જાણ રાશીદ અને આસિફાનેય કરવામાં આવી. વાતની જાણ થતાં જાણે રાશીદ અને આસિફા ઉપર આભ તૂટી પડ્યું. રાશીદ તો એમેય નાનપણથી જ રહેમતનાં લગનને લઈને પોતાની જાતને દોષિત માનતો હતો અને આ વાત સાંભળતા તો તેને લાગ્યું કે તેની દીકરીનું જીવન તેણે જ વહેલા લગન કરીને બરબાદ કરી નાયખું છે. તે હુસેનાબાનુંનાં ખોળામાં પોક મૂકીને રોઈ પડ્યો.