EMOTIONALLY કે PRACTICALLY

  • 3.2k
  • 2
  • 1k

માણસે તો practical બનવું જ પડેઅવારનવાર વડીલો ના મોઢે અથવા તો સોશ્યિલ મીડિયા પર વડીલ તરીકે ની ફરજ નિભાવતા લેખક મહાશયો ની પોસ્ટ પર આવું સાંભળ્યું હશે..ત્યારે એક સવાલ જરૂર ઉભો થાય છે કે શું માણસ માં લાગણી આપી ને ઈશ્વરે કોઈ ભૂલ કરી છે ??ઘણા કહેતા હોય છે કે એ તો પરિસ્થિતિ પર નિર્ભર હોય છે તો વળી ઘણા કહેતા હોય છે કે એ તો સામે વારા વ્યક્તિ પર નિર્ભર છે.આમ તમારા નિર્ણય નો આધાર પરિસ્થિતિ અથવા સામે વાળી વ્યક્તિ કોણ છે તેના પર રહેશે (ખરું ને !!)છેવટે તો તમને જે યોગ્ય લાગે છે એ જ નિર્ણય કરો છો