મારો શું વાંક ? - 6

(40)
  • 4.9k
  • 3
  • 1.9k

કાજી સાહેબ આવતાની સાથે જ રહેમત અને ઇરફાનનાં પૂરા પરિવારની હાજરીમાં નિકાહ પઢાવી દેવામાં આવ્યા. વરસો પહેલાં નાનપણમાં માતા-પિતા દ્વારા નક્કી થયેલાં લગનને આજે નિકાહની મહોર લાગી ગયી. ઈરફાન અને રહેમત પતિ-પત્ની બની ચૂક્યા હતા.