ક્રાંતિવીર

  • 5.1k
  • 2
  • 1.1k

19-05-1938 ''તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' નેતાજી સુભાષચંદ્ર બોઝ મુંબઇ ના લોકોને આઝાદીની લડતમાં જોડાવવા માટે આહ્વાહન આપી રહ્યાં હતાં. વીરભદ્ર અસંખ્ય લોકો ના ટોળામાં વચ્ચે ઉભો ઉભો તે સાંભળી રહ્યો હતો અને જાણે તેના શબ્દે શબ્દને પોતાના મનમાં ખૂણામાં ધરબી રહ્યો હતો તેના મનમાં આઝાદી ની લડત માં જોડાવા માટે ની ઈચ્છા પ્રબળ જોર કરી રહી હતી. વીરભદ્ર ગોહિલવાડ ના એક નાના ગામ કિશનપુર નો વતની હતો અને તે કિશનપુર થી મુંબઇ ખાસ સુભાષચંદ્ર બોઝનું ભાષણ સાંભળવા આવ્યો હતો. જ્યારથી સમજણો થયો ત્યારથી સુભાષચંદ્ર બોઝ પ્રત્યે ખૂબ જ લગાવ. તેને સુભાષબાબુના ભાષણો રેડીઓ પર ખૂબ જ