દર્દ

  • 3.3k
  • 1
  • 1.2k

અજીબ કિસ્મત લઈને આવ્યો હતો એ આ દુનિયા માં.. ખબર નહીં પણ કેમ જાણે કે વિધાતા ને એની સાથે કોઈ પૂર્વ જન્મ ની દુશ્મની હતી કે શું... ભગવાન નો પણ કદાચ એ અપ્રિય જ હશે ને .. એટ્લે જ આવું ભાગ્ય લખાય.. બાકી તો જુઓ ને દુનિયા ના લોકો ને.. દુખ તો બધા ને હોય જ છે થોડુ ઘણું એની ક્યાં ના છે પણ સાથે થોડી ખુશી, થોડું સુખ પણ લખવાનું ક્યાં ભૂલે છે વિધાતા... પણ અહી ખબર નહીં કોઈ ભૂલ થઈ હશે વિધાતા ની કે પછી જાણી જોઈને જ એનું ભાગ્ય આવું લખ્યું હશે...કેટલું દર્દ, કેટલું દુખ, કેટલું ટેન્શન..