જીવન થી શીખેલું

  • 3.5k
  • 1k

સમય...!!!! " સમય આજે તમારો છે, તો કાલે મારો આવશે." તમે હાથ માં કેટલી પણ મોંગી ઘડિયાળ કેમ ના પહેરી હોય, એ પણ એજ સમય બતાવશે. માણસ ને ઘડિયાળો નઈ પરંતુ પોતાના સમય ને બદલવાની જરૂર છે..... આજે માણસ કેટલો પણ સારો કેમ ના હોય, પણ જો એનો સમય ખરાબ ચાલી રહ્યો છે, તો લોકો એ માણસની ઢેકડી જ કરશે. માણસ હવે માણસ રહ્યોં જ નથી. માનવતા એટલે શું એ જાણવા માટે લોકો ને આજે ક્લાસ લેવા પડે છે.!!!!!!! માનવતા...... મનુષ્ય ભાવ આપણને શું શીખવે છે? મનુષ્ય ભાવ અપણને કોઈ નું પણ અહિત ના થાય. પણ આજે જ્યાં જોવે ત્યાં