ગુરુ દેવો ભવ:

(17)
  • 7.2k
  • 3
  • 1.6k

ધાર્મિક જીવનમાં રસ હોય કે નહીં પણ સનાતન હિંદુ ધર્મમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ સર્વસાધારણ રીતે "ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ: ગુરુદેવો મહેશ્વર:,ગુરુ સાક્ષત્કારમબ્રહ્મ તસ્મેયશ્રી ગુરુવે નમઃ" મંત્ર જાણતો જ હોય છે.ગુરુનો દરજ્જો દરેકના જીવનમાં ઉંચો જ હોય છે. એમનું ઋણ આપણે કદી ચૂકવી શકતા જ નથી. હું માતૃભારતી માધ્યમનો આભાર માનું છું કે હું મારા ગુરુ શ્રી કિશોરકુમાર સિમરીયા માટે મારા મનમાં રહેલ ગુરૂભાવના હું અહીં રજુ કરી શકું છું. સાહેબ દ્વારા મને મળેલ માર્ગદર્શન દ્વારા જે મારી જીવનનૈયા સચવાય ગઈ તેને હું ખુબ ખુશીથી ભોગવી રહી છું, મારા જીવનમાં આવેલ કસોટીઓમાં મારી જાતને હકારાત્મક વલણ રાખીને હું જીવન ખુશીથી જીવી રહી