અવાજ - 1

(59)
  • 3.7k
  • 8
  • 1.5k

પ્રકરણ -1 નિદ્રામાં છુ કે તંદ્રામાં, જાગૃત છું કે મૂર્છિત, જીવિત છું કે મરેલો, સાચું કહું તો હું કઈ જ નથી. બસ જીવતા જીવતા મરી રહ્યો છું કે પછી કે મરી મરી ને જીવી રહ્યો છુ. બ્રહ્માંડ અંગે માણસ કેટલું જાણે છે? બ્રહ્માંડ શું છે? આંખ બંધ કરતાં દેખાતો અંધકાર? મારા પિતા કહેતા કોઈ પણ પદાર્થ મારતો નથી. બસ તે એક આકાર માંથી બીજો આકાર ધારણ કરે છે. જેમ રસાયણ શાસ્ત્રમાં બે રસાયણના મિશ્રણથી એક નવો રસાયણ જન્મ લે છે. બ્રહ્માંડનો દરેક પદાર્થ જીવન અને મરણ સુધીની સફર ખેડે છે. તારાઓ પણ જન્મે છે. અને મૃત્યુ થાય છે. સૃસ્ટિનો આજ