મોત ની સફર - 28

(310)
  • 5.1k
  • 13
  • 2.7k

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.બીજાં દિવસે ગુરુ એ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે.વિરાજ પોતાનાં બાકીનાં દોસ્તો સાથે બીજાં દિવસે રાતે રસ્તો ખોલીને નીચે ગુફામાં પ્રવેશ કરે છે.. જ્યાં થોડું ચાલ્યાં બાદ એ લોકો સૂર્યપ્રકાશ નજરે પડતાં ઝડપથી આગળ વધે છે.