શું ખરેખર ચરખા થી આઝાદી મળી હતી..........?

(34)
  • 4.1k
  • 24
  • 1.4k

શું ખરેખર ચરખા થી આઝાદી મળી હતી..........? કથાબીજ વિકટ આર. શેઠ અમદાવાદ લેખન જીગ્નેશ ઠાકોર લેખ આગળ વાંચતા પેહલા આ જરૂર વાંચજો...... લેખ નો ઉદ્દેશ્ય મહાત્મા ગાંધી ની મહાનતા ને ઠેસ પહોચાડવાનો કે સ્વતંત્રતાની લડત માં તેમણે મેળવેલ સિદ્ધિઓને નકારવાનો બિલકુલ નથી. ગાંધીજીના વ્યક્તિત્વ ના કેટલાંક પાસાં અવિરલ છે જેને ધ્યાનમાં લીધા વિના ઘણાં લોકો ગાંધીજી ની ટીકા કરતા રહે છે. ગાંધીજીના વ્યક્તિત્વ વિશે ખ્યાલ આપવા ઉદાહરણ તરીકે... જુલાઈ ૧૯૧૪માં આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા ફર્યા તે પેહલા ભારતની સ્વતંત્રતા લડત કેવી હતી...? ભારતના ક્રાંતિકારીઓ કે ભારતના રાજાઓ દ્વારા સ્વતંત્રતા મેળવવા માટે જે લડત ચાલતી હતી તે મોટે