સંબંધ નામે અજવાળું - 1

(91)
  • 8.4k
  • 9
  • 6.9k

‘બદલાતા સમય સાથે માણસ બદલાઈ રહ્યો છે, માણસ સંવેદન બાબતે બુઠ્ઠો થઈ રહ્યો છે !’ આવું બુધ્ધીજીવીઓ અને વિદ્ધાનો માની રહ્યા છે. ચલો માની લઈએ કે સાવ ખોટું નથી તો સાવ સાચું પણ નથી જ ! બદલાતા સમય સાથે માણસની સંવેદનાઓ વ્યક્ત કરવાના માધ્યમો બદલાયા છે પણ એથી કાંઈ ફિલિંગ્સ સાવ મરી પરવારી નથી. હા એટલે કાગળ લખવાનો જે રોમાન્સ હતો એ કદાચ અમારી પેઢી નથી જાણતી પણ સામાવાળી વ્યક્તિ તમારો વ્હોટસેપ મેસેજ વાંચી લે છે,