લગ્ન અને પ્રેમ વચ્ચે સંબંધ કેટલો ?

(12)
  • 5k
  • 1
  • 1.5k

આમ જોવા જઈએ તો પ્રેમ અને લગ્ન એ બહુ સહજ અને કુદરતી ક્રમ છે.પ્રેમ અનાયાસે થાય છે અને પછી લગ્નમા એ પરિવર્તિત થતા હોય છે કા‌ તો આનાથી ઊલટું પણ થાય કે લગ્ન પછી પ્રેમ થાય... આપણે એવા કિસ્સા જોયા છે કે પહેલા પ્રેમ થાય પછી લગ્ન કા તો લગ્ન પછી પ્રેમ....આ સમયમાં પહેલા પ્રેમ કરવો ખૂબ જરૂરી છે કારણ કે લગ્ન અને પ્રેમનો સીધો જ સંબંધ છે.જો પ્રેમ નહીં હોય ને તો લગ્ન જીવન રસમય નહીં લાગે માટે જ મારુ એવુ માનવુ છે કે લગ્ન તો ગમે ત્યારે થઈ જશે પણ જો પ્રેમ ચોક્કસ સમય થાય એ વધુ ઉચિત