ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 13

(232)
  • 8.1k
  • 14
  • 4.7k

આ કેવી રીતે બન્યું? ચાંચિયાને કોણે માર્યા? આયર્ટને માર્યા હશે? ના, કારણ કે એને તો ચાંચિયા પાછા ફરે તેની બીક હતી. આયર્ટન અત્યારે ભર ઊંઘમાં હતો. એમાંથી એને જગાડવો શક્ય ન હતો. થોડા વાક્યો બોલીને એ બેભાન થઈ ગયો હતો અને પથારીમાં હાલ્યા-ચાલ્યા વિના પડ્યો હતો.