અતુલના સંસ્મરણો - ભાગ ૨

  • 2.8k
  • 2
  • 967

અતુલના સંસ્મરણો ભાગ ૨ લેખકઃ- ઉમાકાન્ત વિ.મહેતા અતુલના ઉલ્હાસ જિમખાનાના ગ્રાઉન્ડ ઉપર રણજી ટ્રોફી મેચ ૨૧ થી ૨૪ નવેમ્બર ૧૯૬૨ નોંધઃ- અતુલમાં નોકરી દરમ્યાન જે કેટલાક સારા નરસા અનુભવો થયા હતા તે પ્રસંગોનું નિરૂપણ, ફક્ત વાગોળવાનો પ્રયાસ માત્ર છે. કેટલાક પ્રસંગ જાતે અનુભવ્યા છે, તો કેટલાક સાંભળેલા છે. સૌ વાચક મિત્રો મારા આ પ્રસંગ નીરૂપણ અને ઉલ્લેખથી કોઈની લાગણી દુભવવાની ચેષ્ટાનો બીલકુલ આશય નથી. આ તો મનુષ્ય સ્વભાવનું મનોવિશ્લેષણ (સાયકોએનેલિસિસ) છે. આમ છતાં જો કોઈની લાગણી દુભાય તો ક્ષમા ચાહું છું. આજે મારા કેટલા મિત્રો હયાત હશે, કેટલાક સ્વર્ગે સિધાવી ગયા હશે કૈં યાદ નથી. સદ્‍ગત મિત્રોને શ્રધ્ધાંજલી રૂપે અર્પણ કરું છું.આ લખાણનો