ઇશ્વરની ભેટ

  • 2.7k
  • 799

માનવ ને આપી ઇશ્વરે મફત મા અમુલ્ય ભેટ_____________________________________માનવ નુ સર્જન કર્યા પછી માનવ ને પૃથ્વી પર મોકલ્યા પછી લીલાધર ભગવાન વિષ્ણુ પરમાત્મા એ માનવ ને હવા પાણી ને અન્ન એકલા હાથે પુરુ પાડવા નુ બિડુ જડપેલુ એ કામ કેટલાય વર્ષો સુધી ચાલ્યુ અંતે ભગવાન થાકી ગયો માનવી તો બસ ખાઇ પીય ને બસ મોજ મજા કરતો હતો પણ માનવી આમ પાછા સમજણા તો પહેલી થી જ હતા એટલે વિચાર આવ્યો કે બિચારો ભગવાન કેટલાય વરસો થી આપણ ને ખાવા પીવા નુ આપે છે ને આપણે બસ ખાઇ પીય ને મોજ મજા કરીયે છીયો તો હવે આપણે કુદરત ને મદદ કરવી