ખટપટીયો

(18)
  • 3.8k
  • 1
  • 2k

ઇન્દ્ર ની કઠણાય બેહવાની હશે ને તેં નારદ ને એકદિવસ પ્રશ્ન પુછી બેઠા કે હે નારદ આપણે સાંભળીયે છીયે ને કે''સ્વર્ગ થી સોહામણો માનવ ને મૃત્યુલોક''તો પછી મૃત્યુ લોક ના માનવ ના મન ને શાન્તી કેમ નથી.નારદ કહે કે ઇન્દ્રદેવ ઇ માનવ ની વાતુ મા ન પડો તો