સંઘર્ષ - સંઘર્ષ જીવનના અંતિમ ક્ષણોમાં જીવવા માટે

(11)
  • 2.7k
  • 3
  • 465

અહીં હું મારા કાકા જેમણે 80 વર્ષે દેહ ત્યાગ કર્યો એના અંત સમય ની વાત રજૂ કરૂ છું. મારા કાકા નો એક મહિના પહેલા મધુપ્રમેહ ખુબ ઓછો થઈ જતા હોસ્પિટલ મા દાખલ કરવા પડ્યા હતા. જ્યાં તેમનું મધુપ્રમેહ કાબુ માં આવી જતા સભાન અવસ્થામાં તો આવી ગયા પણ તેમના ફેફસા માં ઇન્ફેકશન ઘણું વધી ગયું હતું. જેથી ડૉક્ટરે તેમના પુત્ર ને સલાહ અપીકે શ્વાસ નળીમાં છિદ્ર કરી ને ફેફસા નું ઇન્ફેકશન કાઢવું પડે તો તેમ ને રાહત મળશે. હવે દ્વિધા એ હતી કે આ ઉંમરે શ્વાસ નળીમાં છિદ્ર કરવું કે પછી  કંઈ પણ કરાવ્યા વગર તેમને ઘરે લઈ જવા. તેમની