ઊંડા અંધકાર પછી ઉજાસ ના દિવસો... પ્રકરણ..૧

  • 2.7k
  • 1
  • 863

વાત તો સમય ની છે પણ સમય જતા સમય ભુલાઈ જાય પણ અમુક ઘટના કે યાદો એ કાયમી આપનામાં સમાઇ જાય. જેથી તારીખો નો ઉલ્લેખ તો નઈ મળે પણ વર્ષો તો યાદગાર છે. વાત હતી વર્ષ ૨૦૧૪-૧૫ ની જ્યારે હું સુરત જિલ્લાના વલથાન ગામ ની હાઈસ્કૂલ શ્રી વાલ્મીકિ વિદ્યાલય (છાત્રાલય) માં હું ૯ માં ધોરણ થી ગયો અને ત્યાં હોસ્ટેલ માં બે વરસ રહ્યો અને વર્ષ ૨૦૧૫માં ધોરણ ૧૦ માની બોર્ડ ની પરીક્ષા આપી ને ત્યાં થી નીકળી ગયો . પણ પ્રશ્નો એ હતા કે હવે આગળ શું? શું ભણવું ? ક્યાં ભણવું ? એડમિશન મળશે કે