મન નથી તોયે...

(14)
  • 2k
  • 3
  • 671

‘જય ખોડલ રાજુ ભાઈ! આજે પેલ્લી ભાદરવી અમાસ તમે મુંબઈમાં જોઈ હશે કાં?’ ભાદરવાને ભરબપોરે દૂરથી સાદ પાડતાં ચંદ્રિકાબેન આવ્યા. ‘હા, આ વખતે મને ખોડિયારનો હુકમ નહીં હોય! કે કોણ જાણે આ વખતે મારું મન જ નો ઉપડ્યું! નકર ઘટસ્થાપનને દિ’ તો હું રાજપરે પહોંચી જ જાઉં. એય ને આઠ દહાડા માતાજીની સેવા કરી નોમના નિવેદ ધરી ને પાછા ફરવાનું થાય. જાણે નોરતાંના નવે નવ દિ’ લોબળિયાળી મારી હારે જ નો હોય?’ ‘હશે ભાઈ આ વર્ષે પદયાત્રા નહીં તો કોઈ બીજીયાત્રા નસીબમાં લખાઈ હોય, કેમ મૂડીભાભી ગરબો લઈ લીધો કે નંઈ?’ ‘ના રે બાઈ, હજી હટા