પ્રથમ પત્ર મનના માણીગરને

  • 4.2k
  • 1k

ઝરણા થોડા દિવસોથી રાહ જોઈ રહી હતી એના હમસફરની ... કે ક્યારે એની એંટ્રી થાય... આ પહેલાં એને આવો વિચાર નહોતો આવ્યો... આવ્યો હોય પણ આટલો વિસ્તારથી નહિ...પહેલાં એના જીવનમાં આવી કોઈ જરૂર જ નહોતી... એની જોડે એનો પરિવાર જે હતો એટલે એ એમાં ખુશ...હમણાં પણ પરિવાર તો છે જ અને એ ખુશ પણ છે જ ... પરંતુ એક કારણ એ કે ...આ ઉંમર એવી કે જેમાં કોઈનો સાથ અને સંગત ગમે ....બીજું કારણ એ કે ... એના જીવનમાં અણધારેલી નાની ઘટના ....... જોકેહવે તો એ વાત ઝરણાને કોઈ જ અસર નથી કરતી...અને ત્રીજી વાત એ પણ કે... હવે અા જમાનો જ એવો થઈ