કર્ણ વિવાહ

(76)
  • 6.2k
  • 18
  • 2.1k

રુષાલીની એક કહાની છે (જ્યારે પાંડવો કૌરવો ના કહેવાથી રાજમહેલ પહોંચ્યા ત્યારે તેમને જ્ઞાત નહોતું કે તેઓ શકુનીમામા ના છલ થી પોતાનું બધુજ અહીં હારવાના હતા જ્યારે મહેલમાં શકુની અને દુર્યોધન પાંડવો અને દ્રૌપદી ની વિરુદ્ધ છલ ની વાત કરતા હતા ત્યારે રુષાલી એ એમની વાતો સાંભળી હતી એને ખબર હતી કે જો દ્રૌપદી મહેલમાં રહેશે તો એમની વિરુદ્ધ કાઈ એવું થશે જે વિનાશકારી હશે. જ્યારે પાંચાલી (દ્રૌપદી) મહેલમાં પહોંચી તયારે રુષાલીએ એમને વિનંતી કરી કે તે મહેલમાંથી નીકળી જાય પણ દ્રૌપદી રુષાલીની વિનંતી ને સમજી શકી નહીં અને તે મહેલ છોડી ને જવા માટે ઇન્કાર કરી દિધો. છેવટે છેલ્લે પાંડવ પાંચાલી ને જુગાર માં હારી ગયા અને અંતે પાંચાલી ના ચીર હરણ થયા.)