અંતિમ દિવસ

(18)
  • 4.3k
  • 3
  • 1.7k

અંતિમ દિવસ “ મેં મારી દશા, મહાદશા,અંતર્દશામાં પ્રત્યંતર દશા ગણી લીધી છે. આજથી પંદરમે દિવસે રાત્રે 1 ને 5 મિનિટે મારું અવસાન થશે. હવે સહુ મારી સામે બેસો અને હું કહું તે સાંભળો.” કુટુંબમાં સોપો પડી ગયો. વડીલ જ્યોતિષમાં એક્કા હતા,સમાજમાં એમની જબરી એવી શાખ હતી પણ પોતાનું મૃત્યુ ભાખવાની જરૂર કેમ પડી? ખુદ સહદેવે પણ લાક્ષાગૃહમાંથી નીકળવાનો માર્ગ બતાવ્યો પણ હિમાલય ચડતાં ક્યારે એનો પોતાનો દેહ પડશે એ તો એને પણ ખબર નહોતી. ખુદ વરાહમિહિરે પોતાનું મૃત્યુ ભાખ્યું હશે ? એવુ તે શું થઈ ગયું? “મારા સમવયસ્ક મિત્ર…ની દશા મહાદશા જોતો હતો. એની મુશ્કેલીઓના અંત માટે. એમાં મેં મારી