જાણી અજાણી વાતો - ગાંધીજીની - વાત - ૩

(18)
  • 5.3k
  • 1
  • 1.3k

ગાંધીજીના જીવનના ઘણા એવા પ્રસંગો છે જે તેમના મોહનમાંથી મહાત્મા બનવાના સાક્ષી છે. દરેક વાત તરફ જોવાનો તેમનો દ્રષ્ટિકોણ અલગ જ રહેતો. આ સ્ટોરી પહેલાની સ્ટોરીમાં (જાણી અજાણી વાતો ગાંધીજીની-વાત-2) માં તેમનો એક વસ્તુ પાછળ વ્યક્તિની મેહનત જોવાનો દ્રષ્ટિકોણ જોયો હતો. આ સ્ટોરીમાં તેમનો આવો જ એક નવો દ્રષ્ટિકોણ જોવા મળે તે પ્રસંગ જોઈશું.