ભારતીય અવકાશ કાર્યક્રમના ભિષ્મ પિતામહ - ડો.વિક્રમભાઈ અંબાલાલ સારાભાઈ

(36)
  • 3.9k
  • 11
  • 1.7k

"ભારતની શાન વધારનાર એવા રત્નોની સત્ય કથાઓ" #GreatIndianStories લેખન સ્પર્ધા અંતર્ગત, ભારતીય અવકાશ કાર્યક્રમના ભિષ્મ પિતામહ એવા મહાન સપુત "ડો.વિક્રમભાઈ અંબાલાલ સારાભાઈ" ની કહાની આપણાં ભારત દેશનો ઈતિહાસ અને સર્વકાલિન સંસ્કૃતિ તરફ નઝર ફેરવીએ તો માલુમ પડશે કે, આ દેશની પવિત્ર ભુમિએ વિશ્વમાં અજોડ કહી શકાય એવી અનેક વિભુતિઓને જન્મ આપ્યો છે. આજે જ્યારે સાંપ્રત સમાજ અને સમયમાં ભુતકાળને વાગોડીએ તો જણાશે કે, માનવ-જીવન ના હરેક તબક્કામાં ઉપયોગી હોય તેવી બધી જ બાબતો માટે આપણા દેશે અમુલ્ય રત્નો આપ્યા છે, તે પછી ભલે ગણિત-વિજ્ઞાનના “આર્યભટ્ટ” કે જેમણે શુન્યનું મહત્વ સમજાવ્યુ, કે પછી રાજકારણ ક્ષેત્રે “ચાણકય નિતિ” ના સર્જક “કૌટિલ્ય”