એલ્યૂમીનાટી

(13)
  • 2.8k
  • 1
  • 672

અનિકેત આજે પણ સિદ્ધાર્થ ને મળવા ગયો. પણ, સિદ્ધાર્થ આજે પણ એને જોયા વગર નીકળી ગયો. અનિકેત ને ખુબ દુઃખ થયું. છેલ્લા એક વર્ષ થી સિદ્ધાર્થ નો સ્વભાવ બદલાઈ ગયો હતો . ના કોઈ ને મળતો હતો , ના કંઈ બોલતો હતો, ના તો કંઈ કહેતો હતો . મંદિર માં પણ જવાનું એને બંધ કરી દીધું હતું . શુ થયું કેમ થયું શુ છે એના મગજ માં શુ ચાલી રહ્યું છે કોઈ ને કંઈ ખબર પડતી નહોતી .એના માં બાપ પણ ચિંતિત હતા. પણ, કોઈ કંઈક કરી શકે એમ નહોતું.