અંધારી રાતના ઓછાયા-14

(59)
  • 4.3k
  • 4
  • 1.4k

ડો.ઠકકરને પિશાચો ઝડપી લે છે અને એમની પત્ની ઉત્કઠા બેહોશ બની જાય છે.. શુ આ ખૌફનાક ધાતકી પિશાચોની ચુંગલમાંથી એ ખરેખર બચી ગઇ હતી.. કે પછી કોઈ નવુ જ ચરિતર પિશાચ મુકતો ગયેલો જાણવા.. વાંચતા રહો.. અંધારી રાતના ઓછાયા..