અજ્ઞાત સંબંધ - ૨૬

(148)
  • 5.4k
  • 12
  • 2k

અંબાએ તંત્રમંત્રના અતિશય જાપ કર્યા અને એક અઠવાડિયા સુધી સખત મહેનત કર્યા બાદ દિવાનસિંહને હંમેશા માટે કેદ કરવા સક્ષમ બની. તેણે મરહૂમ દિવાનસિંહને એક કોફિન જેવી પેટીમાં કેદ કર્યો અને એની જ હવેલીની બાજુમાં આવેલા બગીચામાં હંમેશ માટે દફન કરી દીધો. એ દિવસથી દિવાનસિંહ હંમેશા માટે દિવાનગઢની તેની હવેલીમાં કેદ થઈ ગયો હતો. ત્યાર પછી એ હવેલીમાં જવા પર પણ પાબંધી લગાવવામાં આવી હતી.