અજ્ઞાત સંબંધ - ૨૪

(117)
  • 5.1k
  • 3
  • 1.9k

“આ કોઈ નિશાન જેવું લાગે છે. આ નિશાન કોઈ રાજકીય ચિહ્ન છે. કોઈ રાજાનું ચિહ્ન... આ ચિહ્ન મેં ક્યાંક જોયેલું છે. પહેલાના જમાનામાં રાજાઓ મુશ્કેલીના સમયે છૂપવા માટે કેટલીક છૂપી જગ્યાઓ બનાવડાવતા. એવી જગ્યાઓની ઓળખ માટે આવા કોઈક નિશાન તેમની પર કોતરાવતા. આ દિવાનસિંહની છૂપવાની જગ્યાનું નિશાન છે. એવી એક જગ્યા જંગલમાં છે. મેં એ જગ્યા જોયેલી છે.” શાસ્ત્રીજી યાદ કરીને બોલ્યા.